50 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ ઔષધી જાણો આ ઔષધીના ફાયદા

આમળા ના ફાયદા

આમળા નો ઉપયોગ કરવાથી હાડકા ત્વચાને અને આંખ સાથે જોડાયેલી પણ સમસ્યાઓ દૂર થાય છે. આમળામાં રહેલા પોષક તત્વોને કારણે તેને અનેક રોગોમાં ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આમળાંમાં  વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો સામેલ છે જે શરીરમાં રહેલી ઉણપને દુર કરે છે. આમળાનો ઉપયોગ કરીને કબજિયાત, અસ્થમા, … Read more

શિયાળામાં કરો આ વસ્તુ સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

શરીરમાં ઉર્જાની ઉણપ ની અસર દિવસભરના કામ ઉપર પડતી હોય છે. ખાવા-પીવાની ઘણી બધી વસ્તુઓ પોષક તત્વો આપવાની સાથે શરીરને પણ એનર્જી આપે છે. માટે જ ઠંડીની સીઝનમાં એને આહારમાં સામેલ કરવી જોઈએ. એનાથી શરીરની એનર્જી જળવાઈ રહે છે અને થાક લાગતો નથી. ખાસ કરીને ઠંડીની સીઝનમાં બધા શરીરમાં આળસ અને એનર્જીની ઉણપને અનુભવતા હોય … Read more

શરદી ઉધરસ અને કફની સમસ્યા માટેની દવા

sardi udhras ni dava

સામાન્ય રીતે ઋતુ પરિવર્તન કરવાની સાથે જ લોકોને શરદી અને ઉધરસની સમસ્યા પરેશાન કરે છે. ઉધરસની સાથે કફ પણ થઈ જતો હોય છે. જેનાથી ગળામાં બળતરા થતી હોય છે અને અસહ્ય દુખાવો થતો હોય છે. અવાજમાં પણ ફેરફાર આવી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડોક્ટર પાસે જતા હોય છે અને કેમિકલયુક્ત ટેબલેટનું સેવન … Read more

આયુર્વેદમાં છે એક એવી દવા જે 21 દિવસ સુધી નિયમિત ખાવામાં આવે તો દરેક બિમારીનો નો થશે જડમૂળથી નાશ જાણો

multivitamin tablets

આજે અમે તમને આયુર્વેદની દવા વિશે જણાવીશું જે શરીરની બધી બીમારીઓ દૂર કરે છે. આ ગોળીને નિયમિત જો 21 દિવસ સુધી તમે લેશો તો શરીરના બધા રોગો દૂર થશે. આ ગોળી લેવાથી ક્યારે બીમાર થવાશે નહિ અને શરીર તાજગીસભર બનશે. શરીર કાયમ સ્વસ્થ રહેશે. આપણે બધા જ જાણીએ છીએ કે અમુક પોષક તત્વોની ઉણપના કારણે … Read more

સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડે છે તો કરો આ ઉપાય

વહેલા ઉઠવા માટેનો ઉપાય.

જીવનમાં સ્વચ્છતાને સુખી રહેવા માટે સમય અનુસાર કામ થવું જરૂરી છે. ને એને માટે અને સ્વાસ્થ્ય માટે વહેલા ઉઠવું પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં બધા ની ખાણીપીણી થી લઈને રહેણીકરણી પણ અનિયમિત થઈ ગઈ છે અને મોટાભાગે લોકોને સવારે મોડા સુધી સૂવાની ટેવ પડી ગઈ છે. ઘણા લોકો રાત્રે મોડા સુધી જાગતા … Read more

શિયાળામાં રોગોથી દૂર રહેવા માટે પીવો ખજુરવાળું દૂધ જાણો ફાયદા

khajur na fayda

આયુર્વેદમાં દૂધને પંચરસ કહેવામાં આવ્યો છે પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતાં ઓછું નથી. ખજૂરમાં 32  ટકા ખનિજ રહેલા છે. ઉનાળામાં ખજૂર ખાઈ શકાતા નથી કારણ કે તેની તાસીર ગરમ છે પણ ઠંડીની સીઝનમાં તેને દૂધ સાથે નિયમિત લેવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે. શિયાળામાં ગરમ દૂધ સાથે ખજૂર લેવામાં આવે તો ખૂબ … Read more

સંતરા કરતાં પણ અમૂલ્ય છે સંતરાની છાલ તેને ફેંકી દેતા પહેલા જાણો

સંતરાની છાલના ફાયદા.

સંતરાની છાલના ફાયદા : સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સુંદરતા વધારવામાં પણ ઉપયોગી છે. મોટાભાગે સંતરા ખાધા બાદ બધા તેની છાલને ફેંકી દેતા હોય છે પરંતુ સંતરાની છાલ એ આપણી ત્વચા અને વાળ માટે કેવી રીતે ઉપયોગી છે એ જાણ્યા બાદ તમે પણ એનો ઉપયોગ કરશો. સંતરાની છાલના એક નહીં પણ અનેક ગણા ઉપાય … Read more

સવારે જાગીને કરો આનું સેવન વજન ઘટાડવા માટે અને કબજિયાત જેવી બીમારી થશે દુર

benefits of lemon

લીંબુ પાણી એ શરીર માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે . લીંબુમાં  ના પાણીમાં બોવ બધા રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ અને તાજગી સભર બનાવી રાખે છે. બીજું કે મધ એ સ્વાસ્થ્યવર્ધક છે. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. સાથે જ મધ એ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાની કારણે … Read more

અનુપમા આગામી ટ્વિસ્ટ માલવિકા કાઢશે અનુજ અને અનુપમાના લગ્નની વાત શુ આ વખતે થઈ શકશે બન્ને એક?

સીરીયલ અનુપમા

અનુપમામાં આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અનુપમાને જણાવશે કે એને વનરાજ અને માલવિકાની પાર્ટનરશીપ ઠીક નથી લાગી રહી. અનુપમાં અનુજને સમજાવવાની કોશિશ કરશે કે વનરાજનું ધ્યાન હવે ફક્ત કામ પર છે. અનુપમાં કહેશે કે વનરાજ સાવ ખરાબ માણસ નથી પણ અનુજને આ પાર્ટરનશીપ તો ય ખટકશે. અનુજ કહેશે કે એ એવા વ્યક્તિ પર કેવી … Read more

what is insurance ? ઇન્સ્યોરન્સ વીમા વિશે માહિતી જાણો

what is insurance

what is insurance ? ઇન્સ્યોરન્સ એટલે શું insurance ભવિષ્યમાં કોઈ નુકશાનની શક્યતાઓથી નિપટવા માટેનું પ્રભાવશાળી હથિયાર છે. આપણને નથી ખબર હોતી કે કાલે શુ થવાનું છે એટલે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા ભવિષ્યમાં સંભવિત નુકશાનની ભરપાઈ કરવાની કોશિશ કરીએ છીએ. insurance ઇન્સ્યોરન્સનો અર્થ જોખમથી સુરક્ષા છે. જો કોઈ ઇન્સ્યોરન્સ કંપની કોઈ વ્યક્તિનો ઇન્સ્યોરન્સ કરે છે તો … Read more