જાણો કસરત કર્યા વગર વજન ઉતારવાની 10 મહત્વની ટિપ્સ

વજન ઘટાડવું

વજન ઘટાડવું છે અને વ્યાયામ પણ નથી કરવો. તો ચિંતા ન કરો આજે અમે જણાવીશું દસ મહત્વની ટિપ્સ. જેની મદદથી તમે એક્સરસાઈઝ કર્યા વગર વજન ઉતારી શકશો. મોટાભાગે બહારનું ખાવાનું ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ બહાર ની વાનગીઓ જેવી કે ચીઝ, પફ, પીઝા વગેરે ખાવાથી તેનું પાચન ઝડપથી થતું નથી. જેના કારણે અડધો … Read more

માત્ર સાત દિવસ કરો વસ્તુનું સેવન યુવાન સ્ત્રીઓ માટે અમૃત સમાન જાણો

નારિયેળ ના ફાયદા

નારિયેળ ના ફાયદા નારિયેળ ના ઘણા પ્રકારના  હોય છે સૂકું નારિયેળ, જટા નારિયેળ, પાણીવાળું નારિયેળ આ બધા જ નારિયેળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળનું સેવન કરવું દરેક ઉંમરના વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે. નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક … Read more

ચહેરો ગોરો કરવા માટે સવારે વહેલા ઉઠીને દરરોજ કરો આ કામ

ચહેરો ગોરો કરવા માટે

ચહેરો ગોરો કરવા માટે મોટાભાગે સવારમાં જ્યારે પણ વ્યક્તિ જાગે તો ઓળખાતી ન હોય છે, કે પછી અડધી આંખો ખોલીને અડધી બંધ એટલે કે ઊંઘમાં જ હોય છે અથવા તો આંખો ચોળતી જોવા મળે છે. વળી એમાં અત્યારના સમય પ્રમાણે એટલે કે મોબાઈલના જમાનામાં આખો દિવસ જ્યારે હાથમાંથી ફોન જ નથી છૂટતો, ત્યારે એવા સમયે … Read more

સુંદર અને ચમકતી ત્વચા મેળવવા માટે બ્યૂટી ટિપ્સ

સુંદર અને ચમકતી ત્વચા માટે.

જો ચહેરા પર સુંદરતા લાવવા માગતા હો તો સવારે ઊઠીને આ 4 કામ કરવા જોઈએ. શિયાળાની ઠંડી ઋતુમાં ત્વચાનો ભેજ છીનવાઈ જતો હોય છે. માટે ઠંડીની ઋતુમાં ત્વચાની વધુ જાળવણી કરવી જરૂરી છે. એના માટે સવારે ઊઠીને અમુક ખાસ કામ કરવા જોઈએ. જેનાથી ત્વચાની સુંદરતા પાછી મળે છે. ઉપરાંત ત્વચામાં તેલ અને ભેજ જળવાઈ રહે … Read more

છાતી અને ગળામાં જમા થયેલો કફ દુર કરવા કરો આ આયુર્વેદિક ઉપચાર

કફ ની આયુર્વેદિક દવા

કફ ની આયુર્વેદિક દવા આજની જીવનશૈલી અને પ્રદુષિત વાતાવરણને કારણે લોકો વિવિધ પ્રકારના રોગ થઈ રહ્યા છે. પ્રદૂષણની અસર વધુ પડતી ફેફસાં પર થાય છે. ફેફસામાં કફ અને શરદી ભરાવાને કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થાય છે. જેના કારણે શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. જેના કારણે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે. કફ … Read more

કેન્સર, લોહીની કમી, ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડપ્રેશર જડમૂળથી ગાયબ કરી દેશે

બીટ ખાવાના ફાયદા.

બીટ તેના લાલ કલર માટે જાણીતું છે. સ્વાસ્થ્ય માટે બીટ ખૂબ જ ગુણકારી છે. બીટના અનેક ફાયદા છે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા અને હિમોગ્લોબીન વધારવા માટે એ સિવાય સુંદરતા માટે પણ બીટ ઉપયોગી છે. બીટના વિશેષ ગુણોને કારણે મોટા ભાગે તેનો સલાડ અને રસ સ્વરૂપે વધુ ઉપયોગ થાય છે. બીટ ખાવાના અનેક ઘણા ફાયદા … Read more

dhadhar ni dava ધાધર,ખરજવાને કાયમ માટે દૂર કરવા અપનાવો આ સફળ ઉપાય

dhadhar ni dava

જ્યારે પણ ત્વચા સંબંધી રોગની વાત આવે એટલે ખંજવાળ, ધાધર અને ખરજવાની બીમારી ના નામ તો આવે જ. જો આ બીમારી એક વાર થઈ જાય તો પછી એનાથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે. આમાં પહેલા ધાધર થાય છે અને ત્યારબાદ કાળા ડાઘ પડી જાય છે.આજે અમે dhadhar ni dava અને ખરજવા ની દવા વિસે … Read more

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા બાળકોમાં થતી શરદી ઉધરસ માટે અસરકારક ઉપાય

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સાવ સામાન્ય લાગતી હોય છે એક એવી તકલીફ છે જે 0 થી 14 કે પુખ્ત થવા સુધીના બધા બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે. વારેઘડીયે શરદી, ઉધરસ થવાનું કારણ શ્વસન તંત્રને લાગતો ચેપ છે. જેના કારણે આ સમસ્યા થતી હોય છે. આશરે … Read more

મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર – modha na chanda dur karvno upay

મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર.

ઘણી બધી વ્યક્તિઓને થતી સમસ્યા એટલે કે મોઢા ના છાલા, આજે અમે તમને મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર  જણાવીશું. મોઢામાં પડતા છાલા એટલે કે ચાંદા આજના સમયમાં સામાન્ય થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ગરમ વાતાવરણ અને જીવનશૈલી હોય છે. આમ તો આ સમસ્યા સામાન્ય છે પરંતુ જો એ વધી જાય તો મોઢામાંથી લોહી પણ … Read more

આ છે મફતમાં મળતી ગોઠણ ના દુખાવા ની દવા

dava

ગોઠણ દુખાવા ની દવા અમુક ઉમર પછી આપણા શરીરના સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, સાંધામાં ગેપ, કેલ્શિયમની ઉણપ જેવી તમામ તકલીફો થાય છે. એના કારણે અત્યારના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. પણ એમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ:ખાવા મટતા નથી. તો આ પ્રયોગ … Read more