ડાયાબિટીસ નો ઈલાજ દવા કરતા 100% અસરકારક છે આ ઉપચાર જાણો

ડાયાબિટીસ નો ઈલાજ

ડાયાબિટીસ નો ઈલાજ ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને પાછળ પડી જાય તો આખી જિંદગી ભર તેનો સાથ છોડતી નથી. આ બીમારી શરીર પર સૌથી ખરાબ અસર કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી દે છે, અને શરીરમાં ઘણી બધી બીમારીઓનો શિકાર બનતી જાય છે. જો તમે પણ ડાયાબીટિસની સમસ્યાથી પરેશાન થઇ … Read more

dhadhar ni dava ધાધર,ખરજવાને કાયમ માટે દૂર કરવા અપનાવો આ સફળ ઉપાય

dhadhar ni dava

જ્યારે પણ ત્વચા સંબંધી રોગની વાત આવે એટલે ખંજવાળ, ધાધર અને ખરજવાની બીમારી ના નામ તો આવે જ. જો આ બીમારી એક વાર થઈ જાય તો પછી એનાથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે. આમાં પહેલા ધાધર થાય છે અને ત્યારબાદ કાળા ડાઘ પડી જાય છે.આજે અમે dhadhar ni dava અને ખરજવા ની દવા વિસે … Read more

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા બાળકોમાં થતી શરદી ઉધરસ માટે અસરકારક ઉપાય

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સાવ સામાન્ય લાગતી હોય છે એક એવી તકલીફ છે જે 0 થી 14 કે પુખ્ત થવા સુધીના બધા બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે. વારેઘડીયે શરદી, ઉધરસ થવાનું કારણ શ્વસન તંત્રને લાગતો ચેપ છે. જેના કારણે આ સમસ્યા થતી હોય છે. આશરે … Read more

મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર – modha na chanda dur karvno upay

મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર.

ઘણી બધી વ્યક્તિઓને થતી સમસ્યા એટલે કે મોઢા ના છાલા, આજે અમે તમને મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર  જણાવીશું. મોઢામાં પડતા છાલા એટલે કે ચાંદા આજના સમયમાં સામાન્ય થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ગરમ વાતાવરણ અને જીવનશૈલી હોય છે. આમ તો આ સમસ્યા સામાન્ય છે પરંતુ જો એ વધી જાય તો મોઢામાંથી લોહી પણ … Read more

શરદી કારણે વારંવાર છીંક આવવી તો અપનાવો આ ઘરેલુ ઉપાય

છીંક ના ઘરેલુ ઉપચાર

છીંક ના ઘરેલુ ઉપચાર છીંક દરેક વ્યક્તિને આવે છે. જો એક કે બે છીંક આવે તો એ સામાન્ય ગણાય છે. પરંતુ છીંક વારંવાર આવતી હોય. કે પછી સતત છીંક આવવા લાગે તો સમસ્યા બની જાય છે. વારંવાર છીંક આવવાને કારણે વ્યક્તિ હેરાન અને ચીડિયું થઈ જાય છે. છીંક કારણે ઘણા લોકોને માથામાં દુખાવો પણ થવા … Read more

રાત્રે સુતી વખતે નાભિમા માત્ર 2 ટીપા તેલ નાખો અને મેળવો અનેક લાભો

નાભિમા તેલ નાખવાના ફાયદા

નાભિમા તેલ નાખવાના ફાયદા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે બાળકને પોષણ નાભિ માં રહેલા નાળ દ્વારા મળતું હોય છે. આ નાળ દ્વારા જ બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા શરીરમાં રહેલા નાભિનું  મહત્વ ખુબ જ છે. જ્યારે યોગી પુરુષો ધ્યાન કરે છે ત્યારે નાભિ ચક્ર પર કરે છે. કહેવામાં આવે છે કે કુંડલિની … Read more

કબજિયાત દૂર કરવાના ઉપાયો જુનામાં જુની કબજિયાતથી મળશે છુટકારો જાણો

કબજિયાત દૂર કરવાના ઉપાયો

અત્યારના સમયમાં કબજિયાતની સમસ્યા મોટાભાગે દરેક વ્યક્તિ ને હોય છે. એનાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક દવાઓ હોય છે અને અમુક ડાયટને ફોલો કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક મુદ્રા નો પ્રયોગ કરીને પણ કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કબજિયાત દૂર કરવાના ઉપાયો વિષે. કબજિયાત ના લક્ષણો : અવ્યવસ્થિત … Read more

Back Pain Relief કમરના દુખાવા માટેના ઘરગથ્થુ ઈલાજ જાણો

back pain relief

back pain relief : ઘણી વખત પીઠ અને પીઠના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થાય છે. કેટલીકવાર ડોકટરોની સારવાર પછી પણ આ દુખાવો ઓછો થતો નથી. આજે અમે તમને આવા જ કેટલાક પરફેક્ટ ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે આ દુખાવાથી છુટકારો મેળવી શકો છો. બદલાયેલા ખોરાક વાળા સમયમાં શરીરના દુખાવા સામાન્ય થઈ ગયા છે. … Read more

ઝાડા નો ઉપચાર ઝાડા ની દવા ઝાડા નો આયુર્વેદિક ઉપચાર જાણો

ઝાડા નો ઉપચાર

ઝાડા નો ઉપચાર મિત્રો ઝાડા એ પાચન તંત્ર સંબંધિત સમસ્યા છે. જે આંતરડામાં બેકટેરિયા થવાને કારણે અથવા વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. એ સમયે મોટું આંતરડું પાણીને શોષવામાં નિષ્ફળ જાય છે. માટે આંતરડાની ગતિ વિધિ દ્વારા ઝાડા સ્વરૂપે એ પાણી બહાર આવે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણ દોષોના અસંતુલનને કારણે શરીરનું … Read more

ગળાના દુખાવા માટે અપનાવો આ ઉપાય

ગળાના દુખાવાના ઉપાય.

ગળાના દુખાવા માટે ઠંડીની સીઝનમાં મોટાભાગે બધાને ગળું ખરાબ થવાની  સમસ્યાઓ થતી હોય છે. મોટાભાગે આ વાયરલ અથવા બેક્ટીરિયલ સંક્રમણના કારણે થતું હોય છે. અથવા તો બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. પરિવાર ખાટું ખાવાના કારણે પણ ગળામાં ખરાશની સમસ્યા થતી હોય છે. આ તકલીફ વધુ ગંભીર નથી. માટે તમને ડોક્ટર પાસે પણ જવું … Read more