રાત્રે સુતા પેહલા નાભીમાં હળદર લગાવવાથી થતા ફાયદા જાણો
હળદર ના ફાયદા મોટાભાગે દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ ચોક્કસપણે થતો જ હોય છે. હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોની દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલા છે માટે તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારી દૂર થાય છે. ઉપરાંત જો પગમાં અંદરનો માર વાગ્યો હોય … Read more