કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય બસ કરો આ ઉપાય

ગોમૂત્ર ના ફાયદા,

ગોમૂત્ર ના ફાયદા શાસ્ત્રોમાં ઋષિ-મુનિઓએ ગાયોનો અનંત મહિના મહિમા વર્ણવ્યો છે. ગાયના દૂધ, દહીં, માખણ, ઘી છાશ અને ગૌમુત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એનાથી ઘણા રોગો પણ દૂર થાય છે. જે માટે ગૌમૂત્ર અને એક મહાન ઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, કેરોટીન, અમોનિયા અને સ્વળ ક્ષાર  વગેરે જેવા … Read more

મેકઅપ વગર સુંદર દેખાવા માટે કરો આ ઉપાય દરેક મહિલા જરૂર વાંચે

ચહેરા પર ગ્લો લાવવા માટે

ચહેરા પર ગ્લો લાવવા માટે  આજે અમે તમને એવા કેટલાક દેશી ઉપચાર વિશે જણાવીશું. જેના થી તમારા ચહેરાની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઘરગથ્થુ છે. પરંતુ એનો ઉપયોગ કરવાથી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. ચહેરાની ત્વચાને લગતી કે ચહેરાની લગતી સમસ્યાઓ થવાના ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે ખાણીપીણીની ખરાબ આદતો, … Read more

તુલસીજીના આ ઉપાય કરવાથી ઘરમાં આવશે અખૂટ ધન જાણો

તુલસીના ફાયદા..

તુલસીના ફાયદા તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે મળી જાય છે. તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આપણે તો જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે એ જ રીતે જેમ કાળા … Read more

ડાયાબિટીસ નો ઈલાજ દવા કરતા 100% અસરકારક છે આ ઉપચાર જાણો

ડાયાબિટીસ નો ઈલાજ

ડાયાબિટીસ નો ઈલાજ ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને પાછળ પડી જાય તો આખી જિંદગી ભર તેનો સાથ છોડતી નથી. આ બીમારી શરીર પર સૌથી ખરાબ અસર કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી દે છે, અને શરીરમાં ઘણી બધી બીમારીઓનો શિકાર બનતી જાય છે. જો તમે પણ ડાયાબીટિસની સમસ્યાથી પરેશાન થઇ … Read more

ગેસ-એસીડીટીની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

ગેસ એસીડીટી નો ઉપચાર.

ગેસ એસીડીટી નો ઉપચાર આજકાલની લાઈફ સ્ટાઇલના કારણે આપણે આપણા ખાવા પીવા કે રહેણીકરણી પર વધુ ધ્યાન નથી આપી શકતા. અસંતુલિત ખોરાક ખાવો, ટાઈમ વગર ખાવો, બહારનું ખાવું, હોટલુનું ખાવું, ઓઈલી મસાલેદાર ખાવાના કારણે આપણા પેટ સંબંધિત તકલીફો થતી રહે છે. સાથે સાથે એસીડીટી અને ગેસની સમસ્યા પણ રોજબરોજના જીવનમાં રહે જ છે. એવામાં અમુક … Read more

જાણો કસરત કર્યા વગર વજન ઉતારવાની 10 મહત્વની ટિપ્સ

વજન ઘટાડવું

વજન ઘટાડવું છે અને વ્યાયામ પણ નથી કરવો. તો ચિંતા ન કરો આજે અમે જણાવીશું દસ મહત્વની ટિપ્સ. જેની મદદથી તમે એક્સરસાઈઝ કર્યા વગર વજન ઉતારી શકશો. મોટાભાગે બહારનું ખાવાનું ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ બહાર ની વાનગીઓ જેવી કે ચીઝ, પફ, પીઝા વગેરે ખાવાથી તેનું પાચન ઝડપથી થતું નથી. જેના કારણે અડધો … Read more

હોળી પર કરો આ ખાસ ઉપાય ધન-દોલતમાં થશે વધારો જાણો

હોળી 2022 holi 2022

હોળી 2022 :- ફાગણ મહિનાની પૂનમ ના દિવસે હોલિકા દહન થાય છે અને એના પછીના દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 17 માર્ચ છે અને એના પછીના દિવસે એટલે કે 18 માર્ચે ધુળેટી રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે લાલ કિતાબમાં હોળીની તારીખ અને દિવસ બંને ખૂબ જ ખાસ માનવામાં આવે … Read more

ગમે તેવા જૂના રોગનો ઈલાજ કરવા માટે અપનાવો આ ફળ થઈ જશે રોગ દુર

અંકોલના ફાયદા,

આજે અમે તમને એવી વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જેનાથી શરીરની અલગ-અલગ બીમારીઓ ઠીક થઈ જાય છે. આયુર્વેદ દ્વારા આ વસ્તુઓની મદદથી ઘણી બધી બિમારીઓ થી દૂર કરાઈ છે. આજે આપણે જે વસ્તુ વિશે વાત કરીશું એનું નામ છે અંકોલ. આ એક એવું વૃક્ષ છે, જેના પાન, ફળ, છાલ, મૂળની દવા સ્વરૂપે ઉપયોગ થાય છે … Read more

માત્ર સાત દિવસ કરો વસ્તુનું સેવન યુવાન સ્ત્રીઓ માટે અમૃત સમાન જાણો

નારિયેળ ના ફાયદા

નારિયેળ ના ફાયદા નારિયેળ ના ઘણા પ્રકારના  હોય છે સૂકું નારિયેળ, જટા નારિયેળ, પાણીવાળું નારિયેળ આ બધા જ નારિયેળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળનું સેવન કરવું દરેક ઉંમરના વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે. નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક … Read more

આ ચાર કામ કર્યા પછી પૂજામાં ભૂલથી પણ બેસવું જોઈએ નહી તો

પૂજામાં,.

આપણે બધા દરરોજ ભગવાનને યાદ કરીએ છીએ.અને સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા-અર્ચના કરીએ છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજા કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો આવો આજે અમે તમને એ બાબતો વિશે જણાવીએ લોકો પૂજા કરવા બેસે છે પરંતુ પૂજા સમયે કેટલીક એવી ભૂલો પણ કરે છે જેના કારણે … Read more