હાડકા ની સમસ્યા, કબજિયાત, સહિત દુઃખાવા માટે કરો આ વસ્તુ નો ઉપયોગ

સિંધવ મીઠું ના ફાયદા

જો કોઈ પણ વાનગીમાં મીઠુ ના હોય તો વાનગીનો સ્વાદ ફીક્કો થઈ જાય છે. ગમે એટલા મરી-મસાલા નાખ્યા હોય પરંતુ મીઠા વગર એનો સ્વાદ આવતો નથી. પરંતુ જો મીઠાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ એના વિકલ્પ માં સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો એ લાભકારી બને … Read more

Health Tips ઉપયોગી એવી ઘરગથું ટિપ્સ જે તમે કદાચ જાણતા નહિ હોય

Health Tips for gujarati,

Health Tips ઠંડી ઋતુમાં વાતાવરણમાં બદલાવ થવાને કારણે આપણા શરીર પર વિપરીત અસર પડતી હોય છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શરદી હોય ત્યારે નાક બંધ થઇ જતું હોય છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે. બંધ નાક માટે : એના ઉપચાર માટે દિવેલના ચાર – ચાર … Read more

Health Tips શરીરને તંદુરસ્ત રાખવા માટે આટલું કરો જાણો

Health Tips..

Health Tips મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાતોમાં રોટી, કપડાં અને મકાન નો સમાવેશ થાય છે. એમાં સૌથી વધુ મહત્વ ભોજનનું એટલે કે રોટી નું છે. હાલના સમયમાં ખાવા માટે અનેક પ્રકારની વિવિધ વાનગીઓ ઉપલબ્ધ હોય છે પરંતુ એમાં ખૂબ જ મસાલા અને તેલ પણ વધુ પડતું હોય છે. જેના કારણે ખોરાકનું પાચન સરળતાથી થતું નથી જેના … Read more

શરદી કારણે વારંવાર છીંક આવવી તો અપનાવો આ ઘરેલુ ઉપાય

છીંક ના ઘરેલુ ઉપચાર

છીંક ના ઘરેલુ ઉપચાર છીંક દરેક વ્યક્તિને આવે છે. જો એક કે બે છીંક આવે તો એ સામાન્ય ગણાય છે. પરંતુ છીંક વારંવાર આવતી હોય. કે પછી સતત છીંક આવવા લાગે તો સમસ્યા બની જાય છે. વારંવાર છીંક આવવાને કારણે વ્યક્તિ હેરાન અને ચીડિયું થઈ જાય છે. છીંક કારણે ઘણા લોકોને માથામાં દુખાવો પણ થવા … Read more

Weight Loss વજન અને ચરબી ઝડપથી ઘટાડવું હોય તો પીવો આ ડ્રિન્ક

Weight Loss..

Weight Loss  મોટાભાગે બહારનું ખાવાનું ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ બહાર ની વાનગીઓ જેવી કે ચીઝ, પફ, પીઝા વગેરે ખાવાથી તેનું પાચન ઝડપથી થતું નથી. જેના કારણે અડધો ખોરાક પચ્યા વગર જ રહી જાય છે. માટે ખોરાક ન પચાવવાના કારણે પેટ ભારે  ભારે રહે છે. એક લાંબા સમય સુધી પડ્યા રહેવાને કારણે સડવા … Read more

રાત્રે સુતી વખતે નાભિમા માત્ર 2 ટીપા તેલ નાખો અને મેળવો અનેક લાભો

નાભિમા તેલ નાખવાના ફાયદા

નાભિમા તેલ નાખવાના ફાયદા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે બાળકને પોષણ નાભિ માં રહેલા નાળ દ્વારા મળતું હોય છે. આ નાળ દ્વારા જ બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા શરીરમાં રહેલા નાભિનું  મહત્વ ખુબ જ છે. જ્યારે યોગી પુરુષો ધ્યાન કરે છે ત્યારે નાભિ ચક્ર પર કરે છે. કહેવામાં આવે છે કે કુંડલિની … Read more

નારીયલ તેલના ફાયદા વજન ઘટાડવાથી લઈને અનેક રોગમાં છે લાભદાયી જાણો

નારીયલ તેલના ફાયદા

નારીયલ તેલના ફાયદા નારિયેળ ના તેલ નો ઉપયોગ વાળને શરીરના મસાજ માટે થતો હોય છે. દક્ષિણ ભારતમાં તેલનો ઉપયોગ વાનગીઓ બનાવવા માટે રસોઈ પણ થાય છે. નારીયલ તેલ પર ઘણા સંશોધન થયા છે. જેના કારણે તેના ઘણાં ઔષધિય ગુણો પણ જાણવા મળ્યા છે. આજે અમે તમને નારીયલ તેલના ફાયદા વિશે જણાવીશું. નારીયલ તેલના ફાયદા : ત્વચા … Read more

મહિલાઓ માટે ખુબ જ કામની ટીપ્સ મહિલાઓ જરૂર વાંચે

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ

મહિલાઓ માટે હેલ્થ ટિપ્સ આખો દિવસ ઘર અને પરિવારની જવાબદારી ઉઠાવતી હોય છે અને કાળજીપૂર્વક તેમનું ધ્યાન રાખતી હોય છે. પરંતુ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. જેના કારણે સ્ત્રીઓને ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે. માટે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને હંમેશાં જાગૃત રહેવું જોઈએ. ગૃહિણીઓ આખા દિવસની દોડધામ ભરી જીંદગીમાં પોતાના શરીર અને … Read more

ઝાડા નો ઉપચાર ઝાડા ની દવા ઝાડા નો આયુર્વેદિક ઉપચાર જાણો

ઝાડા નો ઉપચાર

ઝાડા નો ઉપચાર મિત્રો ઝાડા એ પાચન તંત્ર સંબંધિત સમસ્યા છે. જે આંતરડામાં બેકટેરિયા થવાને કારણે અથવા વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. એ સમયે મોટું આંતરડું પાણીને શોષવામાં નિષ્ફળ જાય છે. માટે આંતરડાની ગતિ વિધિ દ્વારા ઝાડા સ્વરૂપે એ પાણી બહાર આવે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણ દોષોના અસંતુલનને કારણે શરીરનું … Read more

ગળાના દુખાવા માટે અપનાવો આ ઉપાય

ગળાના દુખાવાના ઉપાય.

ગળાના દુખાવા માટે ઠંડીની સીઝનમાં મોટાભાગે બધાને ગળું ખરાબ થવાની  સમસ્યાઓ થતી હોય છે. મોટાભાગે આ વાયરલ અથવા બેક્ટીરિયલ સંક્રમણના કારણે થતું હોય છે. અથવા તો બીજા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. પરિવાર ખાટું ખાવાના કારણે પણ ગળામાં ખરાશની સમસ્યા થતી હોય છે. આ તકલીફ વધુ ગંભીર નથી. માટે તમને ડોક્ટર પાસે પણ જવું … Read more